Ticker

6/recent/ticker-posts

Rozgaar Bharti Melo Details Job Details: 19-06-2024

 Rozgaar Bharti Melo Details Job Details: 19-06-2024



રોજગાર ભરતી મેળાની વિગતો

નોકરીની વિગતો:

  • પદો: વિવિધ પદો
  • શૈક્ષણિક લાયકાત:
  •     9 પાસ, 10 પાસ, 12 પાસ, કોઈપણ સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ, બધા ટેકનિકલ ITI ટ્રેડ, ડિપ્લોમા, BE
  •     શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને સત્તાવાર સૂચના
  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
  • મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. 
  • તારીખ
  •  19/06/2024 ના રોજ સવારે 10:00 કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે,
  •  જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરીઓ ઓફર કરશે. 
  • 10 થી વધુ કંપનીઓ ઉપસ્થિત રહી ટેલિકોલર, 
  • રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ,
  •  બિઝનેસ ડેવલોપમેન્ટ ઓફિસર, 
  • સેલ્સ એક્ઝીક્યુટીવ, 
  • HR એક્ઝીક્યુટીવ,
  •  લાઈન મેન, એન્જીનીયર, બેક ઓફિસર, 
  • એક્ઝીક્યુટીવ, રીલેશનશીપ મેનેજર, 
  • ટેકનિશ્યન, એન્જીનીયર, હેલ્પર, વેલ્ડર, 
  • મિકેનિકલ વગેરે પદો માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર વગેરે માટે નોકરીઓ ઓફર કરશે. 
  • 10 કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઇન્ટરવ્યૂ લેવા ઉપસ્થિત રહેશે, 
  • જેમાં ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, ITI તેમજ ડિપ્લોમા જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

  •  આથી, રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે 19/06/2024 ના રોજ સવારે 10:00 કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવું.


જાહેરાત: અહીં ક્લિક કરો

રોજગાર ભરતી મેળાની તારીખ:19-06-2024

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ