Rozgaar Bharti Melo Details Job Details: 19-06-2024
રોજગાર ભરતી મેળાની વિગતો
નોકરીની વિગતો:
- પદો: વિવિધ પદો
- શૈક્ષણિક લાયકાત:
- 9 પાસ, 10 પાસ, 12 પાસ, કોઈપણ સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ, બધા ટેકનિકલ ITI ટ્રેડ, ડિપ્લોમા, BE
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને સત્તાવાર સૂચના
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
- મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે.
- તારીખ
- 19/06/2024 ના રોજ સવારે 10:00 કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે,
- જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરીઓ ઓફર કરશે.
- 10 થી વધુ કંપનીઓ ઉપસ્થિત રહી ટેલિકોલર,
- રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ,
- બિઝનેસ ડેવલોપમેન્ટ ઓફિસર,
- સેલ્સ એક્ઝીક્યુટીવ,
- HR એક્ઝીક્યુટીવ,
- લાઈન મેન, એન્જીનીયર, બેક ઓફિસર,
- એક્ઝીક્યુટીવ, રીલેશનશીપ મેનેજર,
- ટેકનિશ્યન, એન્જીનીયર, હેલ્પર, વેલ્ડર,
- મિકેનિકલ વગેરે પદો માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર વગેરે માટે નોકરીઓ ઓફર કરશે.
- 10 કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઇન્ટરવ્યૂ લેવા ઉપસ્થિત રહેશે,
- જેમાં ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, ITI તેમજ ડિપ્લોમા જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.
- આથી, રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે 19/06/2024 ના રોજ સવારે 10:00 કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવું.
0 ટિપ્પણીઓ