Ticker

6/recent/ticker-posts

રોજગાર વિભાગ કચેરી દ્વારા ભરતી મેળો શાહીબાગ અમદાવાદ

 રોજગાર વિભાગ કચેરી દ્વારા ભરતી મેળો શાહીબાગ અમદાવાદ 



1.રોજગાર ભરતી મેળો.

  • લાયકાત : 10 પાસ/ITI પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/BE


2. ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ 

  • >>> તારીખ : 24/09/2024
  • >>> સમય : સવારે 10:00 કલાકે
  • >>> સ્થળ : આસરવા બહુમાળી ભવન, બ્લોક D, પ્રથમ માળ, ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ 

"અનુબંધમ"રાષ્ટ્રીય કારકિર્દી સેવા

  • ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક તાલીમ અને રોજગાર કચેરી, ગાંધીનગર મદદનીશ નિયામક (રોજગાર), અમદાવાદની કચેરી દ્વારા સંચાલિત અને 10મું પાસ, 12મું પાસ, સ્નાતક ITI, ડિપ્લોમા, BE વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જોબ ઓફર કરશે. 
  • 1. સર્વિસ 
  • 2. મેન્યુફેકચરીંગ
  •  3. બેન્કિંગ 
  • આ કંપનીઓ તમને તારીખ 24/9/2024 ના રોજ સમય 11.00 વાગ્યે હાજર રહેવું..
  • તેથી, નોકરી ઇચ્છુક ઉમેદવારોએ રોજગાર મેળામાં હાજરી આપવી જોઈએ જેથી રોજગારની ઉત્તમ તકનો લાભ મળે. .
  • ભરતી મેળાની સ્થળ :- અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પહેલો માળ, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ
  • શું તમે રોજગાર શોધી રહ્યા છો? તો આજે જ “અનુબંધમ” વેબ પોર્ટલ પર નોંધણી કરો
  • વેબસાઇટ: anubandham.gujarat.gov.in

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ